કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટને ગુરુવારે કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે આશ્ચર્યજનક પસંદગી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં અને તેઓ પોપ લીઓ 14મા તરીકે ઓળખાશે. તેઓ પ્રથમ...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ મંદિરના કપાટ છ મહિના બંધ રહ્યા બાદ રવિવારે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતાં.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરના...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી)
"ધ્યાન (મેડિટેશન) એ જ તમામ ચિંતાઓમાં સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે. આજે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે,...
ઉત્તરાખંડમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુધવાર, 30 એપ્રિલ અક્ષય તૃતીયાથી શુભ દિવસે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ ચાર ધામ યાત્રામાં હિન્દુ ધાર્મિક પવિત્ર...
ગુજરાત સહિત દેશભરમાં રવિવાર, 16 એપ્રિલે ઠેરઠેર શોભયાત્રા સાથે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન રામલલાના તિલકે સૂર્ય તિલક કરવામાં આવ્યું...
માતાજીની આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો રવિવાર, 30 માર્ચથી પ્રારંભ થતાં સાથે ગુજરાતમાં આવેલા ત્રણેય શક્તિપીઠ પર લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે...
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ગુરુવાર, 20 માર્ચથી પ્રારંભ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને...
લોકસભામાં મંગળવારે એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલો મહાકુંભ ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી, જેને 1857ના બળવા અને...
ધાર્મિક પર્યટનમાં થયેલા વધારા વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે છેલ્લા પાંચ વર્ષમાં સરકારને લગભગ 400 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો છે. આ રકમ...
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરમાર્થ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો નવ માર્ચે પ્રારંભ કરાવ્યો હતો. પરમાર્થ નિકેતનના પ્રમુખ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ,...